Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » ઝારખંડ » હાર્દિક પટેલ સહિતના પાસના નેતાઓ આપમાં જોડાઈ શકે, દિલ્હીથી ‘આપ’ના પ્રભારી ગુજરાત આવશે

હાર્દિક પટેલ સહિતના પાસના નેતાઓ આપમાં જોડાઈ શકે, દિલ્હીથી ‘આપ’ના પ્રભારી ગુજરાત આવશે

user by user
02/03/2020
in અમદાવાદ
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
  • ‘આપ’ હવે ગુજરાતમાં ફરીવાર સંગઠન મજબૂત કરવા સક્રિય બની
  • ‘આમ આદમી પાર્ટી’નો ટાર્ગેટ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતાઓ 
  • આ અઠવાડીયામાં ‘આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવશે

દિલ્હીમાં ‘આપ’ મોડલની સફળતા બાદ હવે ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં ફરી એકવાર સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આ અઠવાડીયામાં ‘આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવી રહ્યા છે અને અહીં 8થી 10 દિવસ રોકાઈને નવેસરથી સંગઠનની પ્રક્રિયા શરૂ કરશે. ખાસ કરીને ‘આમ આદમી પાર્ટી’નો ટાર્ગેટ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતાઓ છે. જેમાં પાટીદાર આંદોલન સમયથી અરવિંદ કેજરીવાલના વિચારો અને કામગીરીથી પ્રભાવિત હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે, ત્યારે હાર્દિક સહિતના પાસના નેતાઓ સાથે સંપર્ક કરીને તેમની સાથે બેઠકો કરી ‘આમ આદમી પાર્ટી’નું એક યુવા સંગઠન ઉભું કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

‘આપ’ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશે
ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્ષના અંતમાં યોજાવાની છે ત્યારે ‘આમ આદમી પાર્ટી’ પણ ગુજરાતમાં આ ચૂંટણીમાં ઝંપલાવે તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મહિનાથી ‘આમ આદમી પાર્ટી’એ ગુજરાતમાં શરૂ કરેલી નવા સંગઠનની પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ કરી દેશે, તે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સોમનાથના દર્શન કરીને ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’નું રણશિંગુ ફુંકશે.

Related posts

નરોડામાં કિન્નરના  સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો

નરોડામાં કિન્નરના સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો

15/11/2021
બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું

બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું

15/11/2021

આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ
ગુજરાતમાં અગાઉ આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવીને ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહોતી. આ નિષ્ફળતા અંગે ‘આમ આદમી પાર્ટી’ની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યા બાદ નિષ્ફળતા પાછળ સંગઠનનું માળખું અને કેટલાક ચોક્કસ નેતાઓ જવાબદાર હોવાનું બહાર આવતા અગાઉનું ગુજરાતનું આપનું માળખું સંપૂર્ણપણે વિખેરી નાંખીને આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ ઘડી છે. ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સામાજિક આંદોલનો દરમિયાન નેતાગીરીની ભૂમિકા ભજવી રહેલા યુવાઓને ‘આમ આદમી પાર્ટી’માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોમાં જોડાયેલા પણ યોગ્ય હોદ્દા કે સ્થાન ન મળ્યા હોય એવા નારાજ નેતાઓને પણ આપમાં જોડાવા માટે ભલામણો કરવામાં આવશે.

RelatedPosts

નરોડામાં કિન્નરના  સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો
અમદાવાદ

નરોડામાં કિન્નરના સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો

15/11/2021
બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું
અમદાવાદ

બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું

15/11/2021
સુભાષબ્રિજ પાસેની RTOની જૂની  ઓફિસ તોડી નવી કચેરી તૈયાર કરાશે
અમદાવાદ

સુભાષબ્રિજ પાસેની RTOની જૂની ઓફિસ તોડી નવી કચેરી તૈયાર કરાશે

15/11/2021
અમદાવાદમાં દિવાળીના સમયે સમી સાંજે સિનિયર સિટિઝનના ઘરમાં ઘૂસ્યાં લૂંટારૂ
અમદાવાદ

અમદાવાદમાં દિવાળીના સમયે સમી સાંજે સિનિયર સિટિઝનના ઘરમાં ઘૂસ્યાં લૂંટારૂ

03/11/2021
અમદાવાદઃ બિઝનેસમેન યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા ગાંધીનગર ફ્લેટમાં ગયો, બંનેએ સાથે બે કલાક ગાળ્યા ને…………
અમદાવાદ

અમદાવાદઃ બિઝનેસમેન યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા ગાંધીનગર ફ્લેટમાં ગયો, બંનેએ સાથે બે કલાક ગાળ્યા ને…………

03/11/2021
રીલીફ ફરોડ ઉપર ખરીદી  કરવા આવેલી મહિલાની રૃ.1.50 લાખની મત્તાની લૂંટ
અમદાવાદ

રીલીફ ફરોડ ઉપર ખરીદી કરવા આવેલી મહિલાની રૃ.1.50 લાખની મત્તાની લૂંટ

03/11/2021

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • ડાયેટિશિયન તન્વી તુતલાની ફિટનેસ સ્પેસની માન્યતાઓ વિશે વાત કરે છે
  • કેન્દ્રીય મંત્રી અનુરાગએ પઠાણના બહિષ્કાર સામે કહ્યું, “આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે”
  • અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે

Category

Recent News

ડાયેટિશિયન તન્વી તુતલાની ફિટનેસ સ્પેસની માન્યતાઓ વિશે વાત કરે છે

ડાયેટિશિયન તન્વી તુતલાની ફિટનેસ સ્પેસની માન્યતાઓ વિશે વાત કરે છે

28/01/2023
કેન્દ્રીય મંત્રી અનુરાગએ પઠાણના બહિષ્કાર સામે કહ્યું, “આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે”

કેન્દ્રીય મંત્રી અનુરાગએ પઠાણના બહિષ્કાર સામે કહ્યું, “આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે”

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In