(જીએનએસ), 31
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ શૈક્ષણિક વર્ષ 2022-23નું 73.27 ટકા પરિણામ
,
વિદ્યાર્થીનીઓનું પરિણામ 80.39 ટકા જ્યારે છોકરાઓનું પરિણામ 67.03 ટકા આવ્યું છે.
,
કચ્છ જિલ્લો 84.59 ટકા સાથે પ્રથમ અને વાંગધ્રા કેન્દ્ર 95.85 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે.
,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી, જેમાં 73.27 ટકા પરિણામ આવ્યું છે.
ગાંધીનગર