Monday, September 25, 2023

ગુજરાત

ભારદવી પૂનમ મેળોઃ અંબાજીમાં બે દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ભારદવી પૂનમ મેળોઃ અંબાજીમાં બે દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભારદવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. હાલ અંબાજી તરફના તમામ માર્ગો ‘બોલ મારી અંબે જય...

ઓડિશાના મુખ્યમંત્રીએ પીએમ મોદીની પ્રસંશા કરતા કહ્યું, ‘ભ્રષ્ટાચાર જળમાંથી નાશ કરવાનું કાર્ય કરી રહ્યા છે પીએમ’

ઓડિશાના મુખ્યમંત્રીએ પીએમ મોદીની પ્રસંશા કરતા કહ્યું, ‘ભ્રષ્ટાચાર જળમાંથી નાશ કરવાનું કાર્ય કરી રહ્યા છે પીએમ’

દિલ્હીઃ પીએમ મોદીના કાર્યોના વખાણ વિદેશમાંમ પણ થી રહ્યા છએ ત્યારે દેશના નેતાઓ પણ પીએમ મોદીના નેતૃત્તવના વખાણ ખરતા થાકી...

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રા વસાવાએ સરકારના રાહત પેકેજને ખેડૂતો સાથે મજાક ગણાવ્યું છે.

ભરૂચ-અંકલેશ્વર પૂર: સરકારે ખેડૂતો સાથે રમી ક્રૂર મજાક, AAP MLA ચૈત્રા વસાવાએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના ધારાસભ્યની માંગ છે કે નર્મદાનું પાણી છોડવામાં આવ્યા બાદ લોકોના ઘર, પાક અને પશુઓને ભારે નુકસાન થયું...

સોમનાથ મંદિર પરિસરમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન, મંગળવારથી મહાયજ્ઞ યોજાશે

સોમનાથ મંદિર પરિસરમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન, મંગળવારથી મહાયજ્ઞ યોજાશે

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવજીના મંદિરના પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત  કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં...

હિંમતનગર બાયપાસ હાઈવે ઈલોલ ચાર રસ્તા પર સર્કલ નહીં બનાવાતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

હિંમતનગર બાયપાસ હાઈવે ઈલોલ ચાર રસ્તા પર સર્કલ નહીં બનાવાતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી મોતીપુરાથી ઇડર અને વિજાપુર જવા માટેનો બાયપાસ બનાવવામાં આવેલો છે. જેનું હાલમાં ફોરલેનમાં રૂપાંતર કરવામાં...

અંબાજી જતાં માર્ગો પર પદયાત્રીઓનો અનેરો ઉત્સાહ, ‘બોલ નારી અંબે જય જય અંબેનો જયઘોષ’

અંબાજી જતાં માર્ગો પર પદયાત્રીઓનો અનેરો ઉત્સાહ, ‘બોલ નારી અંબે જય જય અંબેનો જયઘોષ’

અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મેળાના પ્રથમ બે દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ...

ચોમાસું નજીકમાં છે, ત્યારે ગાંધીનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે મ્યુનિ. કમિશનરને યાદ અપાવી

ગાંધીનગરમાં 6000 ફેરિયાઓ માટે 23 સ્થળોએ વેન્ડિંગ ઝોન બનાવવાનો GMCનો નિર્ણય

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરનો છેલ્લા દશકામાં સારોએવો વિકાસ થયો છેય શહેરની વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. શહેરમાં...

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન  અમદાવાદથી...

રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે મોટો અકસ્માત, ગણપતિ પંડાલ પાસે ફૂટપાથનો સ્લેબ પડી ગયો.

રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે મોટો અકસ્માત, ગણપતિ પંડાલ પાસે ફૂટપાથનો સ્લેબ પડી ગયો.

સર્વેશ્વર ચોક ખાતે સંતોષ ભેલ પાસે સ્લેબ પડતા ઘણા લોકો પડી ગયા અને કેટલાક ઘાયલ થયા. ઘટના શાંત થતાંની સાથે...

વસ્તડી-ચુડા વચ્ચેનો નદી પરનો બ્રિજ એકાએક તૂટી પડતા ડમ્પર, બે બાઈક ખાબક્યા, ચારને ઈજા

વસ્તડી-ચુડા વચ્ચેનો નદી પરનો બ્રિજ એકાએક તૂટી પડતા ડમ્પર, બે બાઈક ખાબક્યા, ચારને ઈજા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો નદી પરનો પુલ એકાએક ધરાશાયી થતાં અફડા-તફડી મચી ગઈ હતી. બ્રિજ પરથી એક...

Page 1 of 888 1 2 888

POPULAR NEWS

EDITOR'S PICK

Social Media Auto Publish Powered By : XYZScripts.com