Friday, March 29, 2024

Tag: એસટી

દિવાળી દરમિયાન મુસાફરીની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસટી બસો ભેટમાં આપવામાં આવી છે.

દિવાળી દરમિયાન મુસાફરીની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસટી બસો ભેટમાં આપવામાં આવી છે.

(GNS), T.08ગાંધીનગરગુજરાત રાજ્યના માર્ગ અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોની મુસાફરીની સુવિધા માટે પાંચ સ્લીપર કોચ અને ...

ગુજરાત એસટીના કર્મચારીના પડતર પ્રશ્નોનો આવ્યો ઉકેલ, HRA નવેમ્બરથી મળશે,

એસટી કર્મચારીઓના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા વિના જ આંદોલન સમેટવાના નિર્ણય સામે અસંતોષ

અમદાવાદઃ રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા હતા. અને 2જી નવેમ્બરથી માસ સીએલ પર ...

સુરત ડિવિઝન એસટી નિગમ દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે 2200 થી વધુ વધારાની બસો દોડાવશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.

સુરત ડિવિઝન એસટી નિગમ દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે 2200 થી વધુ વધારાની બસો દોડાવશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.

(જીએનએસ) તા. સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ બસો દોડાવવામાં આવશે.એડવાન્સ ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ અને GSRTC એપ્લિકેશન ...

ગુજરાતના એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં, હવે માસ સીએલ પર જશે

ગુજરાતના એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં, હવે માસ સીએલ પર જશે

રાજકોટઃ રાજયનાં એસ.ટી. કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના ઉલેક માટે  ફરી એકવાર લડત શરૂ કરી છે.  સૌરાષ્ટ્ર વિવિધ એસટી ડેપો પર ...

ગુજરાતમાં આજે  તમામ એસટી બસ સ્ટેન્ડ અને  રેલવે સ્ટેશનોમાં ‘સફાઈ અભિયાન કરાશે

ગુજરાતમાં આજે તમામ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં ‘સફાઈ અભિયાન કરાશે

ગાંધીનગરઃ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આવતીકાલ તા.15 ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યભરના ગ્રામીણ તેમજ ...

એસટી ડેપો અને બસોની નિયમિત સાફ-સફાઈ કરવા નિગમની સુચના, હવે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે

એસટી ડેપો અને બસોની નિયમિત સાફ-સફાઈ કરવા નિગમની સુચના, હવે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં તમામ એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનો પર પુરતી સ્વચ્છતા જાળવવામાં આવે અને નિયમિત સફાઈ થાય તેની એસ ...

રાજકોટ એસટી ડિવિઝનને જન્માષ્ટમીના તહેવારો ફળ્યા, 5 દિવસમાં 3 કરોડની વકરો થયો

રાજકોટ એસટી ડિવિઝનને જન્માષ્ટમીના તહેવારો ફળ્યા, 5 દિવસમાં 3 કરોડની વકરો થયો

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીના તહેવારો ભારે હર્ષોલ્લાસથી ઊજવાયા છે. આ તહેવારો રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યા છે. કારણ કે એસટી વિભાગે આવકનો ...

દાંતા અને અમીરગઢ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસો અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી હતી.

દાંતા અને અમીરગઢ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસો અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી હતી.

(GNS),06બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસો અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી હતી. લોકોની રજૂઆતને ધ્યાને લઇ દાંતાના ધારાસભ્ય ...

આદિજાતિ મોરચા મંડળે અંબાજી એસટી ડેપોની મુલાકાત લીધી હતી

આદિજાતિ મોરચા મંડળે અંબાજી એસટી ડેપોની મુલાકાત લીધી હતી

અંબાજી ડેપો ખાતે પ્રાદેશિક મંત્રી ભારતીય જનતા પાર્ટી, આદિજાતિ મોરચાચો નિલેશભાઈ બુંબડીયા, રવીન્દ્રભાઈ દાંતા તાલુકાના સરપંચ ગમાજી ખરાડીએ આજે ​​અંબાજી ...

Page 3 of 7 1 2 3 4 7

POPULAR NEWS

EDITOR'S PICK