ચક્રવાત આપત્તિ દરમિયાન નાગરિકોને મદદ કરવા માટે રાજ્યના 10 જિલ્લામાં 76 આશ્રયસ્થાનો કાર્યરત છે.
(જીએનએસ) તા. 14ગાંધીનગર,વિધાનસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો હવાલો સંભાળતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિ, તોફાન કે અન્ય કટોકટીના ...