કેજરીવાલે સંદેશમાં કહ્યું કે કોઈ જેલ મને લાંબા સમય સુધી કેદમાં નહીં રાખી શકે, હું જલ્દી બહાર આવીશ.
નવી દિલ્હી: 23 માર્ચ (A) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાંથી તેમના દ્વારા મોકલવામાં ...