આરોગ્ય મંત્રીએ વિસનગરમાં શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું.
વિસનગરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજનું વિસનગરમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના ...