શાહરૂખ, સલમાન, અક્ષય, માર્ક ઝકરબર્ગ સહિત અનેક વીવીઆઈપી અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા.
જામનગરઃ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા ...
Home » જામનગર
જામનગરઃ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા ...
એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ ડેસ્ક - મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ઉત્સવનો માહોલ છે અને આ ઉજવણીનું કારણ છે અનંત અંબાણીના ...
(જીએનએસ) તા. 27ગાંધીનગર/જામનગર,કેમ્પસમાં જ વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે જામનગર ડેન્ટલ કોલેજમાં નવી છાત્રાલયનું નિર્માણ કરવામાં ...
ગાંધીનગર/રાજકોટ/જામનગર,જામનગરમાં ₹100 કરોડના ખર્ચે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને ખાતમુહૂર્તમાં 12.5 મેગાવોટ વેસ્ટ લેન્ડ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન.રાજકોટ-ઓખા અને રાજકોટ-સોમનાથ, જેતલસર-વાંસજાળીયા સુધીના ...
જામનગર જી.જી.હોસ્પિટલ સંકુલ રૂ. 575 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.1150 પથારીની હોસ્પિટલ, 650 પથારી સુપર સ્પેશિયાલિસ્ટ ...
જામનગર: ગુજરાતના જામનગરમાં બુધવારે એક 2 વર્ષના માસૂમ બાળકને બોરવેલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. લગભગ 10 કલાક સુધી મોત ...
અમદાવાદઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોરાણા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ...
સુરતઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. જેમાંથી એક ...
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 3 મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ...
અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન અમદાવાદથી ...