Tuesday, April 23, 2024

Tag: રોગચાળો

અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. વાયરલ ફીવર, ટાયફોડ. ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થયો છે. શહેરની ...

ગાંધીનગરમાં ઠંડીના પ્રારંભ સાથે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો ...

સૌરાષ્ટ્રમાં ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગચાળો, બે ઋતુને કારણે ઉત્પાદનને અસર પડશે

સૌરાષ્ટ્રમાં ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગચાળો, બે ઋતુને કારણે ઉત્પાદનને અસર પડશે

રાજકોટઃ ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને લીધે સિંચાઈ માટેના પાણીની કોઈ મુશ્કેલી ન હોવાથી આ વખતે રવિ સીઝનમાં ખેડુતોએ ...

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે

શહેરમાં માત્ર 10 દિવસમાં ઓરી, ટાઈફોઈડ, કમળ અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે.(GNS),તા.14અમદાવાદ,ગુજરાતમાં ખરાબ હવામાનને કારણે ઘણી હોસ્પિટલો દર્દીઓથી ભરેલી ...

થરાદ-વાવ તાલુકામાં મોટા ભાગના જીરાના પાકમાં રોગચાળો આવતા ખેડૂતોને નુકશાનીનો ભય છે.

થરાદ-વાવ તાલુકામાં મોટા ભાગના જીરાના પાકમાં રોગચાળો આવતા ખેડૂતોને નુકશાનીનો ભય છે.

આ વખતે કાચા સોનું અને રોકડિયો પાક કહેવાતા જીરાના પાકને ધોવાઇ ગયેલા ક્રેઇન અને પાંદડા પડી જવાથી ભારે નુકસાન થતાં ...

બનાસકાંઠામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા પશુપાલકોમાં ફફડાટ

બનાસકાંઠામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા પશુપાલકોમાં ફફડાટ

પાલનપુરઃ ગુજરાતમાં પશુપાલનમાં બનાસકાંઠા જિલ્લો નંબર વન ગણાય છે. પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકો પણ પગભર બન્યા છે. પશુઓની સારીએવી માવજત ...

અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ભર શિયાળે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. ...

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં ફેરફારને કારણે રોગચાળો વધવાની ભીતિ

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં ફેરફારને કારણે રોગચાળો વધવાની ભીતિ

આ સમયે જ્યારે પૂર્વમાં શિયાળાની મોસમ ખીલી છે ત્યારે હવામાનમાં પણ પલટો આવ્યો છે. આવા બદલાયેલા વાતાવરણને કારણે ખેતીને વ્યાપક ...

ST બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું;  નાળાઓ ઉભરાઈ જવાથી રોગચાળો ફેલાવાની શક્યતા છે.

ST બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું; નાળાઓ ઉભરાઈ જવાથી રોગચાળો ફેલાવાની શક્યતા છે.

ઊંઝા એસટી બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. નાળાઓ ઉભરાવાથી રોગચાળો ફેલાવાની સંભાવના છે. ઊંઝા બસ સ્ટેન્ડમાં એટલી ...

રાજકોટમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં થયો વધારો

રાજકોટમાં વાતાવરણ પલટાતાં રોગચાળો વકર્યો, શરદી, ઉધરસ, અને વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો

રાજકોટઃ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી અનભવાઈ રહી છે. સાથે જ  રોગચાળો પણ વકર્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ...

Page 1 of 3 1 2 3

POPULAR NEWS

EDITOR'S PICK