ગાંધીનગરથી પાલનપુર લઇ જવામાં આવતા બિનઆરોગ્યપ્રદ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો : ખાદ્ય અને ઔષધ નિયમન કમિશનર ડો. એસ. જી. કોષો
ટેન્કર અને પેઢીમાંથી મળી કુલ રૂ. 4.17 લાખની કિંમતના 10,000 લીટર ભેળસેળયુક્ત દૂધનો નાશ કરવામાં આવ્યો હતોશંકાસ્પદ ચીઝ અને પનીર ...