ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય- ‘જો બંને પુખ્ત પાત્રોએ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને બળાત્કાર ન કહેવાય’.
અમદાવાદ.ગુજરાત સહિત દેશભરમાં જાતીય સતામણીની અનેક ફરિયાદો પોલીસ રજિસ્ટરમાં નોંધાયેલી છે. લગ્નના બહાને શારીરિક શોષણના કિસ્સા સમાજમાંથી સામે આવતા રહે ...