તાજેતરમાં જ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 7 દિવસ કામ કરવું જોઈએ. તેમના નિવેદન બાદ ડોક્ટરોએ સંશોધનના આધારે કહ્યું કે આખું અઠવાડિયું કામ કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડિપ્રેશન વગેરે જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. કોરોના…
વાંચન ચાલુ રાખો “જો તમે બીમાર હોવા છતાં કામ કરવાનું ચાલુ રાખશો તો આ ગંભીર સ્વાસ્થ્ય જોખમો માટે તૈયાર રહો.”