રાયપુર. રાજ્ય સરકારે ખાણ ખનીજ વિભાગના 20 અધિકારીઓની બદલી કરી છે. જેમાં ડેપ્યુટી ડાયરેક્ટર, માઈનીંગ ઓફિસર, આસિસ્ટન્ટ અને માઈનીંગ ઈન્સ્પેકટરનો સમાવેશ થાય છે.
રાયપુર. રાજ્ય સરકારે ખાણ ખનીજ વિભાગના 20 અધિકારીઓની બદલી કરી છે. જેમાં ડેપ્યુટી ડાયરેક્ટર, માઈનીંગ ઓફિસર, આસિસ્ટન્ટ અને માઈનીંગ ઈન્સ્પેકટરનો સમાવેશ થાય છે.