કર્ણાટકઃ કર્ણાટકમાં સાવરકરને અભ્યાસક્રમમાંથી હટાવવાથી ગડકરી નારાજ, કોંગ્રેસે કર્યો પલટવારઃ જુઓ મોદી-શાહની નારાજગી
કર્ણાટક: કર્ણાટક સરકારે તાજેતરમાં પાઠ્યપુસ્તકોમાંથી આરએસએસના સ્થાપકો કેબી હેડગેવાર અને વીડી સાવરકરના પ્રકરણો દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્રીય ...