ઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા ભાજપે વિરોધ પક્ષોને કહ્યું,”રાહુલ, નીતિશ અને તેજસ્વીનું મૌન ચોંકાવનારું છે”
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ ...