ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ પહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ મેચ રદ્દ કરવાની ધમકી આપી હતી.
રાંચીઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ પહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ઈંગ્લેન્ડની ટીમને મેચ ...