પરાજિત કોંગ્રેસમાં વિખવાદ ફાટી નીકળ્યો, બૃહસ્પતે કહ્યું- સેલજા અને સિંહદેવ જવાબદાર છે
રાયપુર(રીયલટાઇમ) છત્તીસગઢમાં કોંગ્રેસની કારમી હાર બાદ, દિલ્હીમાં હારના કારણોની સમીક્ષા વચ્ચે, રાયપુરમાં કોંગ્રેસમાં વિખવાદ ફાટી નીકળ્યો. પાર્ટીના આદિવાસી નેતા પૂર્વ ...