CM યોગીની સૂચના, પબ્લિક ટ્રાન્સપોર્ટના તમામ ડ્રાઈવરોનું પોલીસ વેરિફિકેશન થશે, ભાડૂતોની પણ માહિતી આપવી પડશે
લખનૌ; મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજ્યના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ...