ભાવિકા શર્મા ઉર્ફે સાવીએ ઈશાન રીવાના સંબંધની સત્યતા જાણ્યા બાદ મૌન તોડ્યું છે. ખુમ હૈ કિસીકે પ્યાર મેંઃ ઈશાન-રીવાના સંબંધની સત્યતા જાણીને સાવીએ તોડ્યું મૌન, કહ્યું
ભાવિકા શર્માએ જણાવ્યું હતુંફિલ્મીબીટના એક અહેવાલ મુજબ, ભાવિકા શર્મા ઉર્ફે સવીએ કહ્યું, “દર્શકોને શોના આગામી એપિસોડ્સમાં જબરદસ્ત ડ્રામા જોવા મળશે. ...