વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૩૦ નવેમ્બરના રોજ દેશભરમાં ઓનલાઇન સંવાદ કરશે
વિકસિત ભારત સંકલ્પ યાત્રા: પાત્રતા ધરાવતા તમામ લાભાર્થી સુધી યોજનાકીય લાભ પહોંચાડવાનો સંકલ્પ(જી.એન.એસ),તા.૨૯ભારત સરકારશ્રી દ્વારા છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો ...