અખિલેશે કાયદો અને વ્યવસ્થાને લઈને યુપી સરકાર પર પ્રહારો કર્યા, કહ્યું- ‘બનાવટી એન્કાઉન્ટરવાળી સરકાર જણાવે કે બંદૂકો ક્યાંથી આવી રહી છે…’
ગુરુવારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્યની યોગી સરકાર પર જોરદાર નિશાન ...