લોકસભા ચૂંટણી 2024: ‘આગામી પેઢી માટે રસ્તો બનાવવા નથી માગતા, PM મોદી ફરી વડાપ્રધાન પદ મેળવવા ઉત્સુક છે’, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જાણો બીજું શું કહ્યું?
થાણે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારંવાર તેમને અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ...