યશપાલ અનુપમા સાથે દિલથી વાત કરશે
અનુપમામાં છલાંગ લગાવ્યા બાદ સુકીર્તિ કંદપાલ, આરા ભટનાગર, ચાંદની ભગવાનાની, આધ્યા બારોટ, ત્રિશન શાહ, દિશા દુગ્ગલની એન્ટ્રી થઈ છે. થોડા દિવસો પહેલા જ વકાર શેખ શોમાં એન્ટ્રી કરી ચૂક્યો છે, જે યશદીપનો રોલ કરી રહ્યો છે. યશદીપ અનુપમાના પ્રેમમાં પડે છે અને આ નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે. પ્રોમોમાં યશદીપ અનુજ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરે છે. યશદીપ અનુપમા વિશેની પોતાની લાગણી અનુજ સમક્ષ વ્યક્ત કરશે અને આ પછી જ અનુજને ખબર પડશે કે યશદીપ અનુપમાને પ્રેમ કરે છે. અનુજ અને અનુપમા લીપ પછી પહેલીવાર એકબીજાને જોયા.