વિશ્વભરમાં વધતું વાયુ પ્રદૂષણ અસ્થમાના દર્દીઓના જીવનને વધુ જટિલ બનાવી રહ્યું છે. ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતો ધુમાડો અને અન્ય પ્રદૂષકો બહારના વાતાવરણને પ્રદૂષિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની અંદરની હવા પણ સંપૂર્ણપણે પ્રદૂષકોથી મુક્ત નથી…
વાંચન ચાલુ રાખો “જો તમે અસ્થમાને કંટ્રોલ કરવા માંગતા હોવ તો ઘરના વાતાવરણ પર ધ્યાન આપો, નિષ્ણાતોના આ સૂચનો ઉપયોગી થશે”