દેશમાં ઘણા લોકો કિંમતી સામાન બેંક લોકરમાં રાખવાનું પસંદ કરે છે જેથી તેમનો સામાન સુરક્ષિત રહે. લોકો પોતાનો સામાન બેંક લોકરમાં રાખવાને વધુ સુરક્ષિત માને છે. આ અંગે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
જો લોકરમાંથી વસ્તુઓ ચોરાઈ જાય અથવા કંઈક ખોટું થાય, તો શું તેઓ તેમની કિંમતી વસ્તુઓ પાછી મેળવશે? આજે અમે તમને આ વસ્તુઓ વિશે જાણકારી આપવાના છીએ. આરબીઆઈ દ્વારા બેંક લોકર સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ અંતર્ગત જો બેંક લોકરમાં રાખેલો સામાન ખરાબ થશે તો તેની જવાબદારી બેંકની રહેશે. આ બાબતે ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો સામાનને નુકસાન થાય અથવા ચોરાઈ જાય, તો તેની સંપૂર્ણ ભરપાઈ બેંક દ્વારા કરવામાં આવશે. આ બાબતે ગ્રાહકે ચિંતા કરવાની જરૂર નથી.
સ્ત્રોત