(જી.એન.એસ),તા.૦૫
ગુરુવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. BSE સેન્સેક્સ 491 પોઈન્ટના વધારા સાથે 71,847 ના સ્તરે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીનો કારોબાર 151 પોઈન્ટના વધારા સાથે 21668 ના સ્તર પર પૂર્ણ થયો હતો. ભારતીય શેરબજારમાં શરૂઆતની બેલ પ્રમાણે જોઈએ તો આજે શુક્રવારે ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સેન્સેક્સ ૭૨,૦૧૬.૭૧ +૧૬૯.૧૪ (૦.૨૪%) તકની સ્થિતિએ જોવા મળ્યો હતો જયારે નિફ્ટી ૨૧,૭૦૫.૦૫ +૪૭.૧૫ (૦.૨૨%) ટકા પરની સ્થિતિએ જોવા મળ્યો. ભારતીય શેરબજારના કેટલાક નિષ્ણાતોનું એ પણ કહેવું છે કે, હાલના ભારતીય શેરબજારમાં તેજીથી તમારે સાવચેત રહેવાની જરૂર છે અને તમારો નફો સુરક્ષિત રાખવા માટે તમારે શેરબજારમાંથી નફો કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..
ભારતીય શેરબજારમાં શરૂઆતની બેલ પ્રમાણે (૦૫ જાન્યુઆરી ૨૦૨૪),
સેન્સેક્સ : ૭૨,૦૧૬.૭૧ +૧૬૯.૧૪ (૦.૨૪%) અને
નિફ્ટી : ૨૧,૭૦૫.૦૫ +૪૭.૧૫ (૦.૨૨%).
ડિસ્ક્લેમર : શેરબજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે, કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.