તમને ભારતમાં લગભગ દરેક ઘરમાં તુલસીના છોડ જોવા મળશે. જેટલુ તેનું ધાર્મિક મહત્વ છે તેટલું જ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, તે તમને તમારી નાની બિમારીઓ માટે ઘણા ફાયદા આપે છે. આવો જાણીએ તુલસી અને તેના પાંદડાના ફાયદા વિશે.
તુલસીના ફાયદા
તુલસી વિટામિનનો સારો સ્ત્રોત છે. તેના ઉપયોગથી આંખોની રોશની, ત્વચાની ચમક અને વાળનો વિકાસ સુધરે છે.
સાઇનુસાઇટિસ કે સાઇનસના રોગમાં ફાયદાકારક
કાનના દુખાવામાં ફાયદાકારક છે
પથરી, દાંતના દુઃખાવા અને ઉધરસમાં લાભકારી છે
જાણો તુલસીના અન્ય ફાયદા
મગજ માટે ફાયદાકારક
માથાનો દુખાવો દૂર કરે છે
તુલસી રસોડામાં પણ ઉપયોગી છે
ખાસ કરીને તેનો ઉપયોગ ચાનો સ્વાદ વધારવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઉકાળો બનાવવામાં પણ થાય છે.