Ashwamedh Mahayagya Jamnagar 2026: અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ – 2026… સ્થળ: જામનગર – ખંભાળિયા બાયપાસ, એરપોર્ટ રોડ સામે
તારીખ: 12 થી 20 ફેબ્રુઆરી 2026
ભારતનો ગૌરવ – યુગોનો સંગમ
૫૫૫૫ કુંડ ધરાવતો અશ્વમેધ મહાયજ્ઞ ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ચેતનાનું સર્વોત્તમ અને ભવ્ય આયોજન છે। આ યજ્ઞ ૫૫૫૫ વર્ષ બાદ ફરી એ જ મહાભારત યુગના દિવ્ય મુહૂર્તે આયોજિત થવાનો છે —જે આધુનિક ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત અનુભવી શકાયો છે।
જે શુભ મુહૂર્તે ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો,
તે જ શુભ મુહૂર્તે આજે ૫૫૫૫ વર્ષ બાદ ફરી આ અશ્વમેધ મહાયજ્ઞ ૫૫૫૫ યજ્ઞકુંડો સાથે સંપન્ન થવાનો છે।
કાર્યક્રમની વિશેષતાઓ (USP)
૫૫૫૫ કુંડોનો અશ્વમેધ યજ્ઞ – વિશ્વનો સૌથી વિશાળ યજ્ઞ આયોજન
૯૯૯૯ કિ.મી. ભારતભ્રમણ યાત્રા – 21 દિવસની સંસ્કૃતિ અને એકતાની યાત્રા
૧૨૫૦ આચાર્યો અને પંડિતોનું સમૂહિક મંત્રોચ્ચારણ – આધ્યાત્મિક ઉર્જાનો મહાસંગ્રહ
ઔષધીય આહુતિ અને અગ્નિહોત્ર સંશોધન – પર્યાવરણ અને આરોગ્યનો સંગમ
વૈદિક – વૈજ્ઞાનિક – જ્યોતિષીય સંગમ – રાષ્ટ્રશુદ્ધિ, માનસિક સમતુલન અને પર્યાવરણ શુદ્ધિ
આધ્યાત્મિક અને સામાજિક હેતુઓ
રાષ્ટ્ર અને સમાજની એકતા માટે સમૂહિક સાધના
સંસ્કૃતિ, સનાતન ધર્મ અને પર્યાવરણનો સમન્વય
પ્રદૂષણમુક્ત વાતાવરણ અને સકારાત્મક ઉર્જાનું નિર્માણ
ખેડૂતો, MSME અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન
મહોત્સવના મુખ્ય આકર્ષણો
શ્રીમદ્ ભાગવત કથા અને ધર્મસભા – સંતો, આચાર્યો અને પ્રવચનકારોનું માર્ગદર્શન
કૃષિ, ઉદ્યોગ અને MSME મેલો – ગ્રામ વિકાસનો નવો અધ્યાય
લોકકલા, સંગીત અને નૃત્ય મહોત્સવ – ભારતની વૈવિધ્યતાનો ઉત્સવ
આરોગ્ય, પર્યાવરણ અને યોગ મંડપ – શરીર, મન અને પ્રકૃતિનો સંગમ
બાળ-યુવા સંસ્કાર ઉપક્રમો – નવી પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ
ટેન્ટ સિટી અને સુવિધાઓ
6000+ ટેન્ટ્સ | 25,000 લોકો માટે નિવાસની વ્યવસ્થા
LED સ્ક્રીન, સાઉન્ડ-લાઇટ શો, મેગા ડોમ
સાત્વિક ભોજન | 24×7 સુરક્ષા અને તાત્કાલિક આરોગ્ય સેવા
સામાજિક અને આર્થિક પ્રભાવ
સ્થાનિક પર્યટન અને વેપારમાં વૃદ્ધિ
ખેડૂતોને નવી માહિતી અને બજાર તક
રોજગાર સર્જન અને ઉદ્યોગ અવસર
“Spiritual Tourism” – ભારતની નવી ઓળખ
પંજિકરણ અને સહભાગિતા
અશ્વમેધ યજ્ઞના યજમાનો અને ભારતભ્રમણ યાત્રા માટે સીમિત બેઠક ઉપલબ્ધ છે।
તરત જ પંજિકરણ કરો અને આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનો!
સંપર્ક:
રિધમસ ફાઉન્ડેશન ઈન્ડિયા
www.rythmus.org
7722082498 | 9723512422 | 9586872341 | 6351105656 | 7984998275
અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ – યુગ પરિવર્તનનો આરંભ!
“સંસ્કૃતિથી સમાજ, અને સમાજથી વિશ્વકલ્યાણ તરફ…”

