ઘટનાસ્થળેહાજરકામકરીરહેલા૫શ્રમિકોને ઇજાપહોંચતાહોસ્પિટલમાંસારવારહેઠળછે:બનાવમાંકોઇજાનહાનિનહીંવલસાડગુંદલાવખેરગામરોડપરહાઈલેવલબ્રિજનીકામગીરીદરમિયાનબ્રિજઉપરસ્ટેજીંગનમીજવાનોબનાવબનતામાર્ગઅનેમકાનપેટાવિભાગ–વલસાડના નાયબકાર્યપાલકઈજનેરશ્રીએઈજારદારરોયલઈન્ફ્રાએન્જિનીયરીંગપ્રા.લિ.નેખુલાસોકરવાતાકીદકરીહોવાનુંકાર્યપાલકઇજનેરવલસાડદ્વારાજણાવાયુંછે.કાર્યપાલકઇજનેરનાજણાવ્યાઅનુસાર,આબ્રિજમાંપીયરક્રમાંકપી–૧થીપી–૨વચ્ચેનીસુપરસ્ટ્રકચરનીકામગીરીમાંત્રણગર્ડરહતા,જેનુંશટરીંગથયુંહતું.જેમાંસાઇટઇજનેરદ્વારાગર્ડરનીહોરીઝોન્ટલલાઇનલેવલમાટેજરૂરીસૂચનાઆપવામાંઆવીહતી,જેમુજબતા.૧૨.૧૨.૨૦૨૫નારોજસવારેશ્રમિકોજેકનીમદદથીગર્ડરનાસ્ટેજીંગનેઇજારદારનાસાઇટઇજનેરનાનિરીક્ષણહેઠળલાઇનલેવલકરીરહ્યાહતા.જરૂરિયાતકરતાજેકવધુઉંચુથતાગર્ડરસ્લીપથયું.જેનાકારણેસરતચુકથીસ્ટેજીંગપડીગયુંહતું.જેમાંઘટનાસ્થળેહાજરકામકરીરહેલા૫શ્રમિકોનેઇજાપહોંચતાતાત્કાલિકસારવારઅર્થેહોસ્પિટલખસેડાયાછે.આબનાવમાંકોઇજાનહાનિથઈનથી.ઇજારદારદ્વારાપુલનાબાંધકામનુંતથાદરેકશ્રમિકોનુંઇન્સ્યોરન્સલેવામાંઆવ્યુંછે,જેમુજબનીકાર્યવાહીકરાશે.ઇજારદારદ્વારાવધુઈજાગ્રસ્તશ્રમિકનેરૂ.બેલાખતથાસામાન્યઈજાગ્રસ્તશ્રમિકોનેરૂ.એકલાખનુંવળતરસ્વખર્ચેઅપાયુંછે.આબનાવમાનવચૂકનાકારણેબન્યોછે,જેઅંગેમાર્ગઅનેમકાનવિભાગવલસાડદ્વારાઇજારદારનોખુલાસોમાંગવામાંઆવ્યોછે.તેમજભવિષ્યમાંઆવીઘટનાનબનેતેમાટેતાકીદકરવામાંઆવીછે.વધુમાંમાર્ગઅનેમકાનવિભાગસારાઅનેગુણવત્તાયુક્તકામોકરવામાટેકટિબદ્ધછે.અનેઆઘટનાજેવીઅન્યઘટનાનબનેતેમાટેવધારેકાળજીદાખવવામાંઆવશેએમમકાનવિભાગ–વલસાડનીયાદીમાંજણાવાયુંછે.
Author: gujarat
એન્જિનિયરિંગ-પાવર-ઓટો-ઓઈલ-ગેસ સેક્ટરના પવનચક્કી -બ્રાસ પાર્ટસ-ઈ વેસ્ટ રીસાયકલીંગ ક્ષેત્રોમાં થનારી નક્કર કામગીરીજામનગર, [13-12-2025]: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કનેક્ટ (VGRC) શૃંખલા અંતર્ગત જામનગર ખાતે યોજાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપતા કુલ ૯ કંપનીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે રૂ. ૫,૭૧૬ કરોડની રકમના સમજૂતી કરારો (MoUs) કરવામાં આવ્યા છે. આ રોકાણ થકી અંદાજિત ૨,૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો મળી શકશે.જામનગરમાં થયેલા કુલ રોકાણમાં મોટા ભાગનું યોગદાન પાવર, ઓઇલ અને ગેસ (પુનઃ પ્રાપ્ય ઉર્જા) સેક્ટરનું રહ્યું છે. મુખ્ય ત્રણ કંપનીઓ દ્વારા વીન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવશે, જે આવનારા ત્રણ વર્ષોમાં કાર્યાન્વિત થશે અને અંદાજે ૧,૭૨૫થી વધુ લોકોને…
સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્તઅર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રીવડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છેઃ સૌ શહેરીજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવે:- મુખ્યમંત્રીશ્રીરાજ્યોના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત,મુખ્યમંત્રીશ્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.(URDCL)દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત કર્યું…
પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાનાØહાલમાં ગૌશાળાની બાકીની ગાયોને ૧૬ નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો આપી રહી છે રાઉન્ડ ધ ક્લોક સારવારØગાયોને અપાયેલા ઘાસચારા,ખોળ,પાણી અને અન્ય ખોરાકના સેમ્પલFSLને મોકલાયાØગાયોને અપાયેલા મગફળીના ખોળથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાનરાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. મંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.પશુપાલન મંત્રીશ્રીના આદેશથી ગાંધીનગર ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે…
માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં,ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને ૪૧ આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયગુજરાત પોલીસે ૧૫ દિવસમાં જામીન પરથી ફરાર ૪૧ આરોપીઓને પકડયા: 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતાપકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન,બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા આરોપીઓનો સમાવેશરાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે તા.૨૬ મી નવેમ્બરથી વિશેષ‘ઓપરેશન કારાવાસ‘શરૂ કર્યું છે,જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે.આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા…
⭐⭐⭐⭐ રેટિંગ: 4 / 5અમદાવાદ, ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી, સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ ‘જીવ’ દર્શકોના દિલને સ્પર્શી જાય તેવી એક ભાવનાત્મક અને અત્યંત પ્રેરણાદાયી કૃતિ છે. કચ્છના રાપર ગામના એક સામાન્ય માણસ, વેલજીભાઇ મહેતાના અનોખા જીવનની ગાથા આ ફિલ્મમાં સુંદર રીતે વણી લેવામાં આવી છે.આ ફિલ્મ આજના આધુનિક અને સ્વાર્થી યુગમાં, જીવદયા, કરુણા અને માનવતાના શાશ્વત મૂલ્યોને ઉજાગર કરે છે. વાર્તા વેલજીભાઈ મહેતા (ધર્મેન્દ્ર ગોહિલ)ની આસપાસ ફરે છે, જેઓ પશુઓને માત્ર પ્રાણીઓ નહીં પણ પોતાના પરિવારનો હિસ્સો માને છે અને તેમનું આખું જીવન તેમની સેવામાં વિતાવી દે છે.મુખ્ય કલાકારો: ધર્મેન્દ્ર ગોહિલ (વેલજીભાઈ મહેતાના પાત્રમાં), શ્રદ્ધા ડાંગર,…
આણંદ, આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ થઈ છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના મોતીપુરા (આનંદપુરા)ના ત્રણ શખ્સોએ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી હતી. રૂ. ૨.૯૨ કરોડ મેળવી લઇ બનાવટી સોનાના બિસ્કીટ આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.તારાપુર તાલુકાના આદરૂજ ગામમાં રહેતા ૩૩ વર્ષીય ભરતભાઈ ભનાભાઈ ભરવાડ હાલમાં આણંદના મોગરી ગામમાં પરિવાર સાથે રહે છે અને ખેતી કરે છે. ભરતભાઈ ભરવાડને જાન્યુઆરી-૨૦૨૪માં અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણભાઇ ભરવાડ, મેહુલ લક્ષ્મણભાઇ ભરવાડ અને વિક્રમ ગોરાભાઈ ભરવાડે સસ્તા ભાવે…
મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું પરંતુ ગત એક ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ મોકલવાને બદલે લીબિયામાં લઈ જઈ બંધક બનાવી લેવાયું છે.બંધકોને છોડાવવા માટે એક કરોડથી વધુ ખંડણી માગવામાં આવતાં બંધકના પરિજનો ચિંતામાં મુકાઈ ગયા છે. તેમણે મહેસાણા કલેક્ટરને મળી અપહ્યુતોને છોડાવવા મદદ માગી છે. આ અંગે મળતી માહિતી મુજબ, બાદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન પોતાની ૩ વર્ષની દીકરી દેવાંશી સાથે પોર્ટુગલમાં જવા માટે ગત ૨૯મી નવેમ્બરના રોજ નીકળ્યા હતા. તેઓ એક ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા.જોકે, આ દંપતીને છેતરીને પોર્ટુગલ મોકલવાને બદલે…
નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ અને સીઆઈડી ક્રાઈમની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલી તપાસમાં નડિયાદના દેસાઈ વગો વિસ્તારમાં રહેતી એક મહિલાના બેન્ક ખાતાનો ઉપયોગ દેશના વિવિધ રાજ્યોમાં છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.આ મામલે નડીઆદ ટાઉન પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એસ.જી.ઝાલાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતી બેન્કોના મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે આપેલા કે શંકાસ્પદ ખાતા) અંગેની તપાસ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કના એક ખાતા નંબર પર શંકા ગઈ હતી. આ અંગે સાયબર ક્રાઈમ…
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની ટીમે ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તારાપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તારાપુરના ખાનપુર ગામના મેડિકલ ઓફિસરને સાંઠ ગામે બે શખ્સો ડિગ્રી વિના અને અન્યના નામની ડિગ્રી આધારે લોકોની સારવાર કરતા હોવાની માહિતીને આધારે પીએચસી ખાનપુરના મેડિકલ ઓફિસર તેમજ તારાપુર પોલીસ મથકના માણસોએ બાતમી મુજબના સાંઠ ગામની ચોકડી સીતારામ મઢુલી પાસે આવેલ દુકાનમાં છાપો મારતા આ દુકાનમાં પોતે કોઈ જ ડોક્ટરની ડિગ્રી કે સર્ટી ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દવાઓથી સારવાર કરતા શનાભાઇ ભીખાભાઈ(રહે.…
