ગાંધીનગર ખાતે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇમંત્રી શ્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળને સહકારી ક્ષેત્રે માર્ગદર્શન આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવીગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા તેમજ પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસેકેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીશ્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. ૪ થી ૭ ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ…
Author: gujarat
અમદાવાદ, ગોસ્વામી હવેલી – દોશીવાડા ની પોળ, કાલુપુર નાં આચાર્ય શ્રીરણછોડલાલજી દ્વારા હવેલી સંગીત પર લેક્ચર ડેમોન્ટ્રેશન નું આયોજન અમદાવાદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. રણછોડલાલજી ખૂબ જ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતશાસ્ત્રી, વિદ્વાન કલાધર અને માનનીય ધર્મગુરુ છે.Lecture Demonstration on Haveli Sangeet by Acharya Shri Ranchhodlalji at Ahmedabad Universityઆ કાર્યક્રમમાં આચાર્યશ્રી દ્વારા રચિત રાગાંગાર્ણવ રચનાઓ તથા પારંપરિક પ્રાચીન પુષ્ટિ સંગીત ની રચનાઓ રજુ કરવા માં આવશે. તદુપરાંત પુષ્ટિમાર્ગીય સંગીત પર માર્મિક વિવેચન પણ કરવામાં આવશે જેમાં યુનિવર્સિટી નાં પ્રોફેસર ડૉ લક્ષ્મી શ્રીરામ અને ડૉ આદિત્ય ચતુર્વેદી પણ ભાગ લેશે. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ યુનિવર્સિટી- સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે…
ગુજરાતના કેવડિયામાં જેમ ઈ-રિક્ષાઓ ચાલે છે અને સ્થાનિક લોકોને ભાડે આપવામાં આવે છે તેવી વ્યવસ્થા કરોનવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાના ઉપયોગને અમાનવીય ગણાવીને બુધવારે મહારાષ્ટ્ર સરકારને આ પ્રથા છ મહિનાની અંદર પૂરતી થવી જોઈએ એવો નિર્દેશ આપ્યો છે.મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી પ્રથા ચાલુ રહેવી એ સમાજિક અને આર્થિક ન્યાયના બંધારણીય વચનોને ખંડિત કરે છે. આવી પ્રથા માનવ ગૌરવ અને મૌલિક હક્કોની ભાવનાના વિરુદ્ધ છે.કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ અને તેના બદલામાં ઈ-રિક્ષાની…
બાવળામાં વરસાદી પાણીના કારણે ઉદભવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી-૧૩ પંપોથી પાણી ઉલેચવાની કામગીરી ચાલુતાજેતરમાં બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે બાવળા નગરપાલિકા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્તપણે સઘન સફાઈ ઝુંબેશ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.ઉપરવાસમાંથી સતત પાણીની આવક અને પાણી ભરાવાના કારણે ગંદકીનું પ્રમાણ પુષ્કળ વધ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી પ્રશાંત જીલોવાની પહેલથી, AMC તરફથી વધારાના સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં, AMC દ્વારા અંદાજે ૭૦ જેટલા સફાઈ કર્મચારીઓ,…
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે₹135.58કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરીઆપવામાં આવશેપશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે₹135.5834કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડી શકે છે,જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.મુખ્ય ઉદ્દેશો અને લાભો:·યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને…
સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક ખાતે ‘સહકારથી સમૃદ્ધિ‘ની સમીક્ષા બેઠક યોજાઈવિવિધ સહકારી બેંક, સહકારી દૂધ મંડળીઓ અને એપીએમસીના હોદ્દેદારોની ઉપસ્થિતિAhmedabad, ગુજરાત સરકારના સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંક, નારણપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ સમીક્ષા બેઠકમાં વિવિધ સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની સહકારી મંડળીઓનું મૂલ્યાંકન કર્યું હતું. દરેક ગામની જનસંખ્યા મુજબ લોકોને સહકારી મંડળીઓમાં જોડવાના પ્રયત્નો કરવા મંત્રીશ્રી દ્વારા હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું હતું.વધુમાં, ખેડૂતોને મહત્તમ ધિરાણ મળે, વિવિધ એપીએમસીના વેપારીઓના સહકારી બેંકમાં ખાતા ખોલવામાં…
એક રાખી દેશ કે જવાનો કે નામ-ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો-મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિGandhinagar, દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે.રાજ્યની ૫૩ હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ…
આણંદ, સોજિત્રા તાલુકાના કાસોર ગામની સીમમાં ખેતરમાં ડાંગર રોપવાની તકરારમાં બે વર્ષ પહેલાં ચાર શખ્સોએ ભેગા થઈને એક વ્યક્તિ ઉપર હુમલો કરી માર માર્યાે હતો જેમાં તેમની હત્યા થઈ ગઈ હતી.આ અંગેનો કેસ પેટલાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે ચારેય વ્યક્તિઓને આજીવન કેદ અને દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યાે છે.સોજિત્રાના કાસોર ગામે ૧૭ જુલાઈ ૨૦૨૩ના રોજ રમણભાઈ પરમાર પોતાના ભાગની સુરેશભાઈની જમીન ખેડી રહ્યા હતા. તે વખતે પ્રવીણ પરમાર ઉપરાંત કૌશિક પરમાર, અજય પરમાર અને ચંદુ પરમાર હાથમાં લાકડીઓ લઈને ત્યાં બેફામ માર માર્યાે હતો.૧૦ દિવસની સારવાર બાદ રમણભાઈનું અવસાન થયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે હત્યાની કલમનો ઉમેરો કર્યાે…
વડોદરા, વડોદરામાં એસબીઆઈમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને હોમલોન આપવાનું કૌભાંડ વ્હિસલ બ્લોઅર પોલીસીના આધારે બહાર આવ્યુ છે. બેન્કમાં છ ખાતામાં ખોટા આવકના પુરાવાઓ આપીને હોમલોન મેળવી હોવાની બેન્કના ફ્રોડ મોનીટરીંગ સેલમાં અમદાવાદ ખાતે થયેલી ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં સ્ફોટક વિગતો બહાર આવી છે.લોનધારક, એસબીઆઇ સિક્યુરીટીઝ (એસએસએલ)ના એજન્ટ તથા બેન્કની માન્ય એવી અમદાવાદ સ્થિત લોનધારકના ડોક્યુમેન્ટ વેરીફીકેશન પેઢી કે. પ્રવિણચંન્દ્ર એન્ડ એસોશીએટના કર્મચારીઓની મીલીભગતથી કરોડોની ઉથલપાથલ થઇ હોવાનું બહાર આવ્યુ છે.જેના આધારે બેન્ક દ્વારા નવ જેટલા લોન ધારકો, એસબીઆઇના બે એજન્ટ તથા અમદાવાદ સ્થિત પેઢીના પાંચ એક્ઝિક્યુટીવોની સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.સૂત્રો મુજબ બેન્કના ચીફ મેનેજર યજ્ઞેશ મનુભાઇ…
અમદાવાદ ખાતે વિશ્વ સંસ્કૃત દિનના અનુસંધાને ‘સંસ્કૃત ગૌરવ યાત્રા‘ યોજાશેજિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા આયોજનઆવતીકાલે તા.૬ ઓગસ્ટે સવારે ૭ વાગ્યે પ્રભાત ચોકથી યાત્રાનું પ્રસ્થાન થશેસંસ્કૃત યાત્રાની સાથે દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સાંકળવામાં આવશેગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જે અંતર્ગત અમદાવાદ ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.…
