ગાંધીનગર: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્ર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યની હરિયાળી વધારવા અને વન્યજીવોના સંરક્ષણ માટે કુલ ₹૩૫૫૯.૬૪ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં વન વિભાગ માટે ₹૩૫૨૦.૨૪ કરોડ અને પર્યાવરણ સુરક્ષા માટે ₹૧૬.૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ જાહેર કર્યા છે:
ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસર છે:

