ગાંધીનગરમાં ઢોંગી ગુરુના ત્રાસથી ઝેર પી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત, પોલીસે 7 સામે ઉશ્કેરણીનો ગુનો દાખલ કર્યો
ગાંધીનગર.ગાંધીનગરના સેક્ટર-11માં આવેલા પથિકાશ્રમ ડેપો પાછળ એક સપ્તાહ પહેલા ઝેર ગળી ગયેલા વૃદ્ધનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ...