ચાણસ્માના પાલસર ગામ પાસે કાનમાં ઈયરફોન નાખી ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવતા રાહદારીનું મોત થયું હતું.
બનાસકાંઠાના લાખણી તાલુકાના અમાસણ ગામના 10 યાત્રાળુઓ પાવાગઢના દર્શન માટે પગપાળા નીકળ્યા હતા. તેઓ પગપાળા ચાણસ્મા તાલુકાના પલાસર ગામની આસપાસ ...