આસામ રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાજભવન ખાતે ‘મિની આસામ’ બનાવવામાં આવીઃ ઉત્સવ અને ઉત્સાહનું વાતાવરણ અનુભવાયું
રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી આપણને અહેસાસ કરાવે છે કે આપણે એક ભારત માતાના સંતાન છીએઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીઆસામના મુખ્યમંત્રી ...