PMJAY હેઠળ, છેલ્લા બે વર્ષમાં આણંદમાં 6.58 લાખ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને એક વર્ષમાં અરવલ્લી-સાબરકાંઠામાં 4.84 લાખથી વધુ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતાઃ આરોગ્ય મંત્રી શ્રી હૃષિકેશ પટેલ.
(જીએનએસ) તા. 13ગાંધીનગર/આણંદ,રાજ્યના NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ આપવાનો નિર્ણયછેવાડાના લોકોને ઝડપી અને મફત સારવાર મળી રહે તેવા ઉમદા ...