ઓડિશા: બીજેડી ધારાસભ્ય અરબિન્દા ધાલી, પૂર્વ IAS અધિકારી હૃષિકેશ પાંડા ભાજપમાં જોડાયા
ભુવનેશ્વર, 4 માર્ચ (NEWS4). ઓડિશામાં, સત્તારૂઢ બીજુ જનતા દળ (BJD) ના વરિષ્ઠ નેતાઓની ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની પ્રક્રિયા ...
ભુવનેશ્વર, 4 માર્ચ (NEWS4). ઓડિશામાં, સત્તારૂઢ બીજુ જનતા દળ (BJD) ના વરિષ્ઠ નેતાઓની ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની પ્રક્રિયા ...
અદિલાબાદમાં હાથ ધરવામાં આવેલા અનેક પ્રોજેક્ટ્સ દ્વારા પાવર સેક્ટરને જબરદસ્ત પ્રોત્સાહન મળશેપ્રધાનમંત્રી તેલંગાણાના સાંગારેડીમાં રૂ.6,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન ...
(જી.એન.એસ),તા.10નવીદિલ્હી,અગ્ર સચિવે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં અભૂતપૂર્વ અશાંતિ અને અનિશ્ચિતતાને ટાંકીને કોન્ફરન્સની થીમ ‘પાથવેઝ ફોર સસ્ટેઇનેબલ ગ્રોથ ઇન એન અનસર્ટેન વર્લ્ડ’ના વિષય પર પ્રકાશ પાડ્યો હતો. વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની સફર પર ભાર મૂકતા ડો. મિશ્રાએ ઊંચી વૃદ્ધિના માર્ગને હાંસલ કરવાની સાથે સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે,”જે ઊંચો વિકાસ ટકાઉ નથી, તે અર્થપૂર્ણ નહીં હોય.” અગ્ર સચિવે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં વૈશ્વિક પુરવઠા શૃંખલામાં પરિવર્તન, સેવાઓના વેપાર અને રોજગારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના સંદર્ભમાં ઊર્જા સંક્રમણનો પડકાર એ વૈશ્વિક સ્તરે ત્રણ મહત્વપૂર્ણ વલણો છે. ત્યારબાદ તેમણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) હાંસલ કરવા માટે આર્થિક સંશોધન માટે કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.શ્રી મિશ્રાએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો તથા વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સાતત્યપૂર્ણ’ આર્થિક વિકાસમાં પર્યાવરણને લગતી ચિંતાઓ, સામાજિક સમાનતા અને લાંબા ગાળાની સ્થિરતાનું સમાધાન કરીને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “સંતુલિત અને સ્થિતિસ્થાપક વિકાસ મોડલ ઊભું કરવા માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરસ્પરાવલંબનને ધ્યાનમાં લે છે.”મુખ્ય સચિવે વર્ષ 1972માં માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં સ્થિરતાનાં વિચારનાં મૂળ વિશે ચર્ચા કરી હતી અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા માટે 169 લક્ષ્યાંકો સાથે 17 સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)નાં રૂપમાં સ્થાયી વિકાસ માટેનાં 2030નાં એજન્ડા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોઈને પાછળ ન છોડો’નો સાર્વત્રિક સિદ્ધાંત વર્ષ 2030 માટે વૈશ્વિક કાર્યસૂચિમાં કેન્દ્રસ્થાને છે.પ્રધાનમંત્રીના ભારતના વિઝન 2047નો પુનરોચ્ચાર કરતા શ્રી મિશ્રાએ કહ્યું કે ભારતે માથાદીઠ આવકના ...
PM નરેન્દ્ર મોદી આવતીકાલે 3 અને 4 તારીખે ઓડિશા અને આસામની મુલાકાત લેશે. વડાપ્રધાન ઓડિશાના સંબલપુરમાં રૂ. 68000 કરોડથી વધુના ...
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી (IANS). કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ ...
ભુવનેશ્વર, 19 જાન્યુઆરી (IANS). ઓડિશા વિધાનસભાનું બજેટ સત્ર 5 ફેબ્રુઆરીથી શરૂ થશે, એક સત્તાવાર સૂચનામાં જણાવાયું છે. અઠવાડિયાનું સત્ર રાજ્યપાલ ...
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ સરકારી કોલેજમાં ઓડિશા પ્લેસમેન્ટ અંતર્ગત હકારાત્મક વલણ, આંતરવ્યક્તિત્વ કૌશલ્ય, ઇન્ટરવ્યુ સ્કીલ્સ પર લેક્ચર આપવામાં આવ્યું હતું. જેમાં ...
ભુવનેશ્વર, 7 ડિસેમ્બર (A) આવકવેરા વિભાગે કથિત કરચોરીના આરોપો પર ઓડિશા સ્થિત દારૂ ઉત્પાદક કંપની સામે સર્ચ કર્યા પછી "મોટી ...
બિઝનેસ ન્યૂઝ ડેસ્ક - આવકવેરા વિભાગે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા અને કંપનીની જગ્યામાંથી ...
છત્તીસગઢ ન્યૂઝ ડેસ્ક!!! ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન દ્વીપકલ્પ ભારત, ઓડિશા અને છત્તીસગઢમાં સક્રિય ચોમાસાની સ્થિતિ ...