કરણસિંહજી બાલાજી મંદિરમાં ગેરકાયદે બાંધકામ વિવાદ: જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશી હવે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.
રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરમાં ગેરકાયદે બાંધકામના વિવાદના કેસમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા તપાસ હાથ ...