વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા દૂરંદેશી કાર્યક્રમોને કારણે આજે ગુજરાત ભૌગોલિક સ્થિતિમાં નાનું હોવા છતાં નિકાસમાં તેનો હિસ્સો 33 ટકા છેઃ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત.
અમૃતકાળમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 'વિકસિત ભારત@2047'ના ઠરાવો માટેનો માર્ગ નકશો તૈયાર કરશેઃ અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર(GNS),તા.05ગાંધીનગર,ઉદ્યોગ ...