મોદી, શાહને કારણે કાશ્મિર ગાઝા બનતુ અટક્યું : JNUના વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ
(GNS),16જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશિદે, ફરી એકવાર કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને મોદી સરકારની પ્રશંસા કરી છે. ...