Sunday, May 12, 2024

Tag: કેનાલની

ખેડૂતોને માઈનોર કેનાલની જાતે સફાઈ કરવાની ફરજ પડી રહી છે

ખેડૂતોને માઈનોર કેનાલની જાતે સફાઈ કરવાની ફરજ પડી રહી છે

વાવ તાલુકાના વાજ્યાસર માઈનોર કેનાલની ખેડૂતોએ જાતે સફાઈ કરવાની ફરજ પડી છે. કેનાલમાં પાણી અને સફાઈના અભાવે સિંચાઈનું પાણી બહારના ...

પદ્મનાભ કેનાલની ગંદકી અને કેનાલમાં હાજર અસહ્ય કાંપ ટ્રેક્ટર વડે સાફ કરવામાં આવ્યો હતો.

પદ્મનાભ કેનાલની ગંદકી અને કેનાલમાં હાજર અસહ્ય કાંપ ટ્રેક્ટર વડે સાફ કરવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા અપના વોર્ડમાં યોજાતા કાર્યક્રમ અંતર્ગત શહેરની પદ્મનાભ કેનાલની સફાઈ અને કેનાલમાં લીલી ગંદકી એકત્ર ...

પાલનપુર ગઢ પાસે કેનાલની નવી બનેલી ચેનલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

પાલનપુર ગઢ પાસે કેનાલની નવી બનેલી ચેનલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

પાલનપુરના ગઢ ગામેથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં ગત રાત્રે ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવનિર્મિત કેનાલમાં ...

રાજકોટ આત્મહત્યા કેસ: ડિગ્રી સર્ટિફિકેટ મળવામાં વિલંબથી નારાજ, નિવૃત્ત મામલતદારની પુત્રીએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

ભાદર-1 ડેમમાંથી પાણી છોડવામાં આવશે, પરંતુ ધોરાજી પાસેની કેનાલની સફાઈ નહીં થવાના કારણે દૂર દૂરના ખેતરોમાં પાણી પહોંચશે નહીં, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ભાદર સિંચાઈ દ્વારા સૌથી મોટી નહેર ભાદરમાંથી આગામી 18મી તારીખથી 1000 એમસીએફટી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સતત બે ...

POPULAR NEWS

EDITOR'S PICK