પરિવારના સભ્યોએ એસપી ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે બાળકી ખાટલા પર સૂતી હતી ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના માનસરોવર દરવાજા પાસે ગઈકાલે ગુમ થયેલી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારનો આરોપ છે ...