‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર તાલુકાના ગામડાઓમાંથી એકત્ર કરાયેલી માટીને અમૃત કલશ યાત્રા થકી તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવી હતી.
(જીએનએસ) તા. 19ગાંધીનગર,ગાંધીનગર તાલુકાના 58 ગામોમાંથી એકત્ર કરવામાં આવેલી આ માટીને દિલ્હીના કર્તવ્યપથ ખાતે નિર્માણ થનારી અમૃત વાટિકામાં લઈ જવામાં ...