Monday, May 20, 2024

Tag: ગાયોના

અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ચાર ગાયોના મોત થયા હતા.

અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ચાર ગાયોના મોત થયા હતા.

ચોમાસા દરમિયાન આખો વિસ્તાર પાણીમાં ડૂબી જવાથી પ્રાણીઓ પોતાને બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ જવાનો પ્રયાસ કરે છે. આ સાથે ઘણી ...

પાટણ જિલ્લામાં પંચાયત બિલ્ડીંગની પાછળ ઝાડ સાથે ઈલેક્ટ્રીક વાયર તૂટ્યોઃ 3 ગાયોના મોત

પાટણ જિલ્લામાં પંચાયત બિલ્ડીંગની પાછળ ઝાડ સાથે ઈલેક્ટ્રીક વાયર તૂટ્યોઃ 3 ગાયોના મોત

પાટણમાં સવારે પડેલા વરસાદ દરમિયાન જિલ્લા પંચાયત બિલ્ડીંગ કોમ્પ્લેક્ષની પાછળ આવેલ ઝાડની ડાળી પરથી અચાનક ઈલેક્ટ્રીક વાયર તૂટી પડ્યો હતો, ...

હમીરપુરમાં એક ડઝન ગાયોના મોત પર ઉર્જા મંત્રી એકે શર્મા કડક, જવાબદારો સામે પગલાં લેવા સૂચના

હમીરપુરમાં એક ડઝન ગાયોના મોત પર ઉર્જા મંત્રી એકે શર્મા કડક, જવાબદારો સામે પગલાં લેવા સૂચના

લખનૌ; વીજળી વિભાગની બેદરકારીના કારણે હમીરપુર જિલ્લાના રથ વિસ્તારના ઓડેરા ગામમાં એક ડઝન ગાયોના મોત થયા હતા. હાઇ ટેન્શન પાવર ...

POPULAR NEWS

EDITOR'S PICK