જળ સંસાધન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં 12મી ઓક્ટોબરે ચંદીગઢમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ અંતર્ગત ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે.
જળ સંસાધન મંત્રીની અધ્યક્ષતામાં 12મી ઓક્ટોબરે પંજાબના લુધિયાણામાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠક યોજાશે.(GNS),તા.10ચંડીગઢતત્કાલિન મુખ્યમંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર ...