“GNLU ના પ્રોફેસરો અને વહીવટીતંત્ર વિદ્યાર્થીઓને કેવી રીતે સુરક્ષિત કરી શકે જ્યારે તેઓ ઉત્પીડન, બળાત્કાર જેવી ઘટનાઓને ઢાંકવામાં વ્યસ્ત હોય: ગુજરાત હાઈકોર્ટ
(GNS),તા.29અમદાવાદ,ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલેએ ગાંધીનગરની ગુજરાત નેશનલ યુનિવર્સિટી (GNLU)ના વહીવટીતંત્ર અને શિક્ષકોની ઝાટકણી કાઢી છે. યુનિવર્સિટીના શિક્ષકોએ બળાત્કાર, ...