ભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવાથી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર, શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નામાંકિત કરવા બદલ ખુશી વ્યક્ત કરી ...