જાહેરનામાનું ઉલ્લંઘન કરીને ચારો વેચવા બદલ બંને વિક્રેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ડીસા ઉત્તર પોલીસ મથકના પીએસઆઈ જે.બી.ઠાકોર શનિવારે પોલીસકર્મીઓ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પોલીસે દિનેશપુરી રામપુરી ગોસ્વામી (વિશ્રામ નવજીવન સોસાયટી, ડીસા)ની ...