ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના નાગરિકો અને ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ અમલમાં છેઃ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીદ.
Ø પાણી પુરવઠા ક્ષેત્ર રૂ. રૂ. 20,000 કરોડથી વધુના ખર્ચે 3,200 કિમી લાંબી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવ્યું ...