અખિલેશે કાર્યકર્તાઓને કરી અપીલ, કહ્યું- ‘લોકસભા ચૂંટણીમાં કોઈ ભૂલ ન થવી જોઈએ, આ વખતે ગંભીરતાથી લડીને જીતવી પડશે’
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરુવારે રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે ...