રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જૂનાગઢથી વડાપ્રધાનની ‘પરીક્ષા પે ચર્ચા’માં જોડાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા'નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.(GNS),તા.29જુનાગઢ,રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢના ...